ગઈ કાલે યુથ કૉન્ગ્રેસ અને બીજેપીના કાર્યકરો દાદાસાહેબ ફાળકે રોડ પર આમનેસામને આવી જતાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી અને ધમાલ થવાના ડરે વેપારીઓએ શટર પાડી દીધાં હતાં
પીડિયાટ્રિશ્યન્સની સીએમને આવી વિનંતી કરવાનું કારણ એટલું જ કે ફ્લુ અને કોરોનાનાં લક્ષણો સરખાં જ છે : બાકી ફ્લુના સિમ્પટમ્સ સાથે કોવિડ-19 ટેસ્ટ માટે બાળકોને લઈ જવાય તો તેમને કોરોના સંક્રમણનો ડર
ગણપતિ ઉત્સવ પૂર્વે રવિવારે મુંબઈના દાદર બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. મુંબઈગરાઓ તહેવાર માટે વિવિધ વસ્તુઓની ખરીદી કરતાં જોવા મળ્યાં હતાં. (તસવીરો: આશિષ રાજે)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK